हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
133/ 2
(26.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jalaram Bapa
Jalaram bapa News
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
જલારામબાપાની આગામી શુક્રવાર ના રોજ આવતી 225 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને રંગ બે રંગી લાઈટો થી શણગાવામાં આવ્યું છે,અને બાપાની જન્મ જયંતિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે.
Nov 5,2024, 17:09 PM IST
Jalaram Bapa
શ્રી જલારામ બાપાની 143મી પુણ્યતિથિએ સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરમાં ઉમટ્યા ભક્તો
Devotees throng Saurashtra's pilgrimage site Veerpur on the 143rd death anniversary of Shri Jalaram Bapa
Mar 5,2024, 15:55 PM IST
Rajkot
જલારામ બાપા અને સાંઈ બાબા અંગે MLA ફતેસિંહ ચૌહાણનો બફાટ, બોલ્યાં બાદ માફી માગી
છેલ્લા કેટલાક દિવસથી ફતેસિંહનો એક વિડિઓ વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કોઈક કાર્યક્રમમાં જાહેર મંચ પર હિન્દૂ ધર્મના સંત શ્રી જલારામ બાપા અને સાઈ બાબા અને વિવાદિત ટિપ્પણી કરી રહ્યા છે. આ વાણી વિલાસ બાદ ફતેસિંહ ચૌહાણે માફી માગી લીધી હતી.
Feb 7,2024, 18:20 PM IST
announcement
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વીરપુર જલારામ મંદિરની મોટી જાહેરાત
Ayodhya Ram Mandir Pran Pratishtha : વીરપુરના જલારામ મંદિર તરફથી રામલલ્લાને બે ટાઈમ આજીવન થાળ ધરાશે... અયોધ્યામાં 22 અને 23 જાન્યુઆરીએ લાડુનો પ્રસાદ જલારામ મંદિર તરફથી તમામ દર્શનાર્થીઓને અપાશે... 50 થી 60 સ્વયંસેવકોની ટીમ 2 જાન્યુઆરીએ અયોધ્યા મગજનો પ્રસાદ બનવાવ જશે...
Dec 22,2023, 16:37 PM IST
religious
સેવકો સાથે ભજન કરતા સમયે જલારામ બાપા વૈકુંઠવાસ થયા હતા, આજે બાપાનો 141 મો નિર્વાણ દિ
Feb 26,2022, 12:29 PM IST
jalaram jayanti
આજે જલારામ જયંતી : બાપાનું વીરપુર કૌભાંડ નગરીમાંથી કેવી રીતે બન્યું ધાર્મિક આસ્થાનું
વીરપુરનું નામ આવે એટલે તરત જ જલારામ બાપાનું નામ યાદ આવે. સંત શિરોમણી જલારામ બાપા (Jalaram Bapa) ના વીરપુરનો ઈતિહાસ, સંત જલ્રરામ બાપા અને અહીં ચાલતા આવરિત અન્ન ક્ષેત્ર બાપા જેટાલ જ પ્રખ્યાત છે. સંત શિરોમણી જલારામબાપાની આજે 222 મી જન્મ જ્યંતી (jalaram jayanti) ની ઉજવણી થઈ રહી છે, ત્યારે વીરપુર સાથે જોડાયેલી આ માહિતી પણ જાણી લો.
Nov 11,2021, 12:05 PM IST
jalaram jayanti
વીરપુરમાં દિવાળી જેવો માહોલ, ઘરે ઘરે રંગોળી કરીને 222 મી જલારામ જયંતીની ઉજવણી શરૂ
સંત શિરોમણી જલારામ બાપાની આજે 222 મી જન્મ જયંતી (jalaram jayanti) છે. ગત વર્ષે કોરોના મહામારીમાં વીરપુર ધામમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. જલારામ ભક્તો દ્વારા ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ભક્તોએ ઘરે રહીને જ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ત્યારે કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત ઉજવણી થઈ રહી છે. જલારામ બાપા (Jalaram Bapa) ના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Nov 11,2021, 9:17 AM IST
Gate
વધતા કોરોના સંક્રમણ વચ્ચે જલારામ બાપાનાં દ્વાર ફરી એકવાર ભક્તો માટે થયા બંધ
સૌરાષ્ટનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિરના દ્વાર આજથી ફરી ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના કેસને લઈને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મંદિરે આવતા દર્શનાર્થીમાં કોરોના સક્ર્મણ અટકાવી શકાય. જેને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિરના દ્વાર પણ આજથી બંધ કરી દેવામાં આવ્યા છે.
Nov 23,2020, 16:59 PM IST
jalaram jayanti
ઘરે ઘરે રંગોળી કરીને વીરપુરમાં જલારામ જયંતી ઉજવાઈ
Nov 21,2020, 12:00 PM IST
Jalaram Bapa
આ દરવાજાથી કોઈ ભૂખ્યું પરત ફરતુ નથી, 200 વર્ષથી ક્રમ ભૂલાયો નથી
કોઈ એક ભૂખ્યા વ્યક્તિને એક સમય ભોજન કરાવી શકો, પરંતુ જો આવું રોજ કરવાનું થાય તો કોઈ પણ વ્યક્તિ થાકી જાય. ત્યારે સૌરાષ્ટ્રનું વીરપુર એવી જગ્યા છે, જ્યાં છેલ્લા 200 વર્ષથી સદાવ્રત ચાલે છે અને રોજ હજારો લોકો અહીં ભોજન કરે છે, અને હવે છેલ્લાં 20 વર્ષથી કોઈ પણ ભેટ સોગાદ વગર ચાલે છે. સદાવ્રત, અને હવે આ સદાવ્રતના 200 વર્ષની ઉજવણી થઇ રહી છે.
Jan 18,2020, 9:26 AM IST
Trending news
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું