हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
202/ 7
(44)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona Viras
Corona viras News
Corona update
તહેવારોમાં સાવધાન રહેજો, કોરોના હજુ ગયો નથી! ગુજરાતમાં ફરી સામે આવ્યાં નવા કેસ
દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ખરીદી માટે બજારોમાં ભીડ ઉમટી રહી છે. ત્યારે બજારોમાં ઉમટતી ભીડ જોખમી સાબિત થઈ શકે છે. આપણે એક વાત યાદ રાખવાની જરૂર છેકે, કોરોના હજુ ગયો નથી. તેથી દિવાળીની ઉજવણી કરવી જોઈ પણ સાવધાની અને સતર્કતા સાથે. કારણકે, હાલની સ્થિતિમાં પણ ગુજરાતમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. જોકે, હાલ સ્થિતિ ગંભીર નથી પણ આપણે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.
Nov 2,2021, 8:36 AM IST
COVID-19
કોરોના પર પીએમ મોદીએ કર્યું ટ્વીટ- ડરો નહીં, સાવચેતી રાખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે. તમામ સુરક્ષા નક્કી કરવા માટે સાવધાનીના ભાગ રૂપે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે.
Mar 12,2020, 17:13 PM IST
COVID-19
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 73 પર પહોંચી
દેશમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 73 પર પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યવાર આંકડા જારી કરી આ બીમારીની તાજી માહિતી શેર કરી છે. કુલ 73 દર્દીઓમાં 17 વિદેશી લોકો છે.
Mar 12,2020, 15:40 PM IST
Corona Viras
ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી! જામનગરમાં ત્રણ શંકાસ્પદ કેસ આવ્યા સામે
હાલ દેશભરમાં કોરોના વાયરસનો ડર છે. અત્યાર સુધી દેશમાં કુલ 59 કેસો સામે આવ્યા છે.
Mar 11,2020, 22:23 PM IST
Corona Viras
દેશમાં વધુ 10 લોકોને કોરોનાનો ચેપ, કેરલમાં 6 અને કર્ણાટકમાં નવા 4 મામલા આવ્યા સામે
દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 57 સુધી પહોંચી ગઈ છે. આજે કેરલમાં 6 જ્યારે કર્ણાટકમાં ચાર નવા દર્દી સામે આવ્યા છે. સોમવાર સુધી દેશમાં 47 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત હતા.
Mar 10,2020, 16:19 PM IST
Corona Viras
કોરોનાએ મચાવ્યો મોતનો તાંડવ, PM મોદીએ જિનપિંગને કહ્યું અમે મદદ માટે તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને (Xi Jinping) પત્ર લખીને જીવલેણ કોરોના વાયરસને પહોંચી વળવા માટે મદદની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ચીનનાં હુબેઇ પ્રાંતથી ભારતીય નાગરિકોને કાઢવા માટે ચીન સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી સુવિધા માટે સરાહના કરી. ચીનમાં કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધી 811 લોકોનાં મોત અને 37 હજારથી વધારે લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. કોરોનાવાયરસ સાથે ચીનની બહાર ફિલીપીન્સ અને હોંગકોંગમાં પણ એક-એક વ્યક્તિનાં મોત થઇ ચુક્યા છે.
Feb 9,2020, 19:44 PM IST
Trending news
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું લોહી
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
Champions Trophy
Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી