हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્રમિક સ્પેશિયલ ટ્રેન
શ્રમિક સ્પેશિયલ ટ્રેન News
શ્રમિક સ્પેશિયલ ટ્રેન
ચોમાસુ સત્રઃ સરકારે આપ્યો જવાબ, શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં થયા 97 લોકોના મૃત્યુ
મે મહિનામાં 80 શ્રમિક મજૂરોના મોતનો રિપોર્ટ સામે આવ્યો હતો. રેલવે પ્રોટેક્શન પોલીસના હવાલાથી જણાવવામાં આવ્યું કે, 9 મેથી 27 મે વચ્ચે શ્રમિક સ્પેશિયલ ટ્રેનની અંદર 80 લોકોના જીવ ગયા હતા.
Sep 19,2020, 17:02 PM IST
surat
આજથી સુરત રેલવે સ્ટેશનથી એક પણ શ્રમિક સ્પેશિયલ ટ્રેન નહીં દોડે
એક મહત્વના સમાચાર આવ્યાં છે. સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) થી આજથી તમામ શ્રમિક ટ્રેનોને (Shramik Special train) બંધ કરાઈ છે. કોઈ પણ શ્રમિક ટ્રેન હવે પછી દોડાવવામાં આવશે નહીં.
May 31,2020, 8:19 AM IST
shramik specials rail
શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં અત્યાર સુધી 80 લોકોના મોત, રેલવેએ જાહેર કર્યો ડેટા
રેલવે અધિકારીઓએ આ સંબંધમાં એક ડેટા શેર કરતા કહ્યુ, અત્યાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 80 મજૂરોના મોત થયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત કોરોના વાયરસને કારણે થયું છે. તો 11 અન્ય લોકોના મોત પહેલાથી થયેલી કોઈ બીમારીને કારણે થયા છે.
May 30,2020, 12:56 PM IST
પ્રવાસી મજૂર
અડધી રાત સુધી જાગીને ઉદ્ધવની રાહ જોઇ રહ્યા પીયૂષ ગોયલ, નથી મળી ટ્રેનોની યાદી
ટ્રેનોની યાદી જોઇતી હતી એટલા માટે રેલ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goel) રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની રાહ જોઇ રહ્યા હતા. પ્રવાસી મજૂરો (Migrant workers)ને લઇને આવનાર ટ્રેનોની યાદીનો મામલો હતો.
May 25,2020, 11:12 AM IST
લૉકડાઉન 4.0
સુરતથી શ્રમિકોને વતન પહોંચાડવા આજે વધુ 17 ટ્રેન રવાના થશે
ગુજરાતમાં અત્યાર સુધી 699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે. એટલે કે દેશમાં ચલાવવામાં આવેલી કુલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનના ત્રીજા ભાગની એકલા ગુજરાતમાંથી રવાના કરવામાં આવી છે.
May 23,2020, 8:06 AM IST
શ્રમિક સ્પેશિયલ ટ્રેન
સુરતમાં અત્યાર સુધી 129 ટ્રેન મારફતે 1.78 શ્રમિકોને પોતાના વતન મોકલાયા
સુરતથી આજે વધુ 20 ટ્રેન રવાના કરવામાં આવશે. જેમાં 14 ટ્રેન યૂપી, ઓડિશા 2, બિહાર 2 અને 2 ટ્રેન ઝારખંડ જશે. કુલ 32 હજાર શ્રમિકોને આજે વતન પરત મોકલવામાં આવશે.
May 16,2020, 12:18 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા