हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
231/ 8
(48.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડાપ્રધાન મોદીની મનપસંદ પ્રવૃતી
વડાપ્રધાન મોદીની મનપસંદ પ્રવૃતી News
Jamnagar
જામનગર વાસીઓએ PM મોદીનો જન્મદિવસ ઉજવ્યો કરી તેમની સૌથી મનપસંદ પ્રવૃત્તિ
શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શહેર ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાનની જીવન યાત્રા દર્શાવતું તસવીર પ્રદર્શન ભાજપના આગેવાનોએ દિપ પ્રાગટ્ય કરી લોકો માટે ખુલ્લું મૂક્યું હતું. હાલ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર ભાજપ દ્વારા લોક લાડીલા વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના લાલવાડી વિસ્તાર પાસે પટેલ સમાજ ની વાડી નજીક ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું હતુ તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે પીએમ મોદી પર એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદીના જીવન યાત્રાની તસવીરોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનને નિહાળ્યું હતું.
Sep 17,2020, 22:30 PM IST
Trending news
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું લોહી