हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજસ્થાન રાજકારણ
રાજસ્થાન રાજકારણ News
કોંગ્રેસ
સચિન પાયલટ અને તેના 18 સમર્થક ધારાસભ્યોને નોટિસ, સભ્યપદ પર ખતરો
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સંપૂર્ણ રીતે અશોક ગેહલોતના ઇશારા પર નાચી રહી છે. કોંગ્રેસના મુખ્ય નેતૃત્વ સંકટ ટાળવાની જગ્યાએ સીએમ ગેહલોત શું ઇચ્છે છે તેવો જપ કરી રહ્યા છે. કોંગ્રેસે સચિન પાયલટને પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન પદથી પણ બરતરફ કર્યા છે અને હવે તેમને નોટિસ આપવામાં આવી છે.
Jul 15,2020, 12:59 PM IST
સચિન પાયલટ
શશિ થરૂરે સચિન પાયલની કોંગ્રેસ વિદાય પર વ્યક્ત કર્યું દુ:ખ, ટ્વિટ કરી જણાવી આ વાત
કોંગ્રેસમાં બળવો કરનાર સચિન પાયલટને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીમ પદથી હટાવી દેવાયો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે રાજકિય જંગમાં કોંગ્રેસે સચિન પાયલટ પાસેથી બધુ જ છીનવી લીધું, જે છેલ્લા 6-7 વર્ષમાં સખત મહેનત કરી તેમણે હાંસલ કર્યું હતું. જો કે, કોંગ્રેસે હજુ સુધી સચિન પાયલટને પાર્ટી કાઢવામાં આવ્યા નથી. ના સચિન પાયલટે હજુ સુધી પાર્ટી છોડવાની વાત કરી છે. સચિન પાયલટ પર કોંગ્રેસે જે કાર્યવાહી કરી છે, તેનાથી પાર્ટી કેટલાક નેતાઓએ અંસતોષ જાહેર કર્યો છે.
Jul 15,2020, 9:49 AM IST
જ્યોતિરાદિત્ય સિંધિયા
સિંધિયાએ આવું કહી વધારી કોંગ્રેસ અને ગેહલોત સરકારની મુશ્કેલી, BJPમાં આવશે પાઇલટ?
રાજસ્થાન સરકારને બચાવા માટે કોંગ્રેસ તેની સંપૂર્ણ શક્તિ લગાવી રહી છે. તો સચિન પાઇલટને લઇને કોંગ્રેસના પૂર્વ સાથી અને ભાજપથી રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ રાજકીય ગરબડ પર તેની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરી કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. સાથે જ ઘણા ઈશારા પણ ક્યા છે.
Jul 12,2020, 19:12 PM IST
resort politics
રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ, CM ગહલોતે રાજ્યસભા ચૂંટણી મુદ્દે લગાવ્યા ગંભીર આરોપ
રાજ્યસભા ચૂંટણીનાં 7 દિવસ પહેલા રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકારણ ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિવ પાયલોટે શુક્રવારે જયપુરમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ગહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો કે, તેમણે રાજ્યસભા ચૂંટણીમાં વિલંબ કર્યો. તેમણે કહ્યું કે, રાજ્યસભા ચૂંટણી બે મહિના પહેલા યોજાઇ શકી હોત, પરંતુ તેઓએ વિલંબ કર્યો. જેથી ભાજપ ધારાસભ્યોનું ખરીદ વેચાણ કરી શકે. સમગ્ર દેશમાં રાજ્યની 18 સીટો માટે 19 જૂને ચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજસ્થાનમાં ત્રણ સીટો પર ચૂંટણી થશે.
Jun 12,2020, 16:28 PM IST
Trending news
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા