हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજનાથસિંહ
રાજનાથસિંહ News
narendra modi
ચીન સાથે ઘર્ષણ બાદ PM મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ
લદ્દાખ ઘટના અંગે વાતચીત માટે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીનાં આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર મુલાકાત યોજી હતી. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ચીન પર આગળની રણનીતિ અંગે ચર્ચા થઇ હતી. આ અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાત સિંહે પણ બેઠક યોજી હતી. ત્યાર બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત યોજી હતી. આ ઉપરાંત તેમની સાથે આર્મી ચીફ એમ.એમ નરવણે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ઘર્ષણ બાદ સીમા પર સ્થિતી અંગે માહિતી મેળવી અને તે અંગે ચર્ચા કરી હતી.
Jun 16,2020, 21:50 PM IST
રાજનાથસિંહ
જુઓ રાજનાથસિંહે રક્ષામંત્રીનો કારભાર સંભાળતા પહેલા કયાંની મુલાકાત લીધી
રાજનાથસિંહ આજે રક્ષામંત્રીનો કારભાર સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તે પહેલા તેમણે શહીદોને નમન કર્યું હતુ. રાજનાથસિંહે વોર મેમોરિયલ પહોંચીને શહીદોને નમન કર્યાં હતાં. તેમની સાથે સેનાની ત્રણેય પાંખના અધ્યક્ષ પણ હાજર રહ્યાં હતાં.
Jun 1,2019, 9:50 AM IST
NDA
NDAની ડિનર પાર્ટી પછી રાજનાથસિંહની પ્રેસ કોન્ફરન્સ
NDAની ડિનર પાર્ટી પછી રાજનાથસિંહની પ્રેસ કોન્ફરન્સ
May 21,2019, 22:35 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019 ગૃહપ્રધાન રાજનાથસિંહ ગુજરાત આવશે, જાણો ક્યારે
ભાજપના પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ 12 એપ્રિલે ગુજરાત આવશે. ગાંધીધામ, ભાવનગર અને બોટાદમાં જાહેરસભા સંબોધશે
Apr 10,2019, 17:15 PM IST
rajnath singh
5 વર્ષમાં 3 વખત દુશ્મનનાં ઘરમાં ઘુસીને માર્યા, 2ની માહિતી જ આપીશ: રાજનાથ
એર સ્ટ્રાઇક અંગે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મોટુ નિવેદન આપતા કહ્યું કે, પાંચ વર્ષમાં અમારી સેનાએ બહાર જઇને ત્રણ વખત સ્ટ્રાઇક કરી
Mar 9,2019, 18:10 PM IST
અનંત કુમાર
કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠનેતા અનંત કુમારનું નિધન, PMએ દુખ વ્યક્
અનંત કુમાર બેગલુરૂ દક્ષિણથી 6 વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે.
Nov 12,2018, 8:40 AM IST
રાજનાથસિંહ
કેવડિયા કોલોની ખાતે યોજાશે DGની બેઠક, ગૃહમંત્રી રાજનાથ સિંહ રહેશે હાજર
કેવડિયા કોલોની ખાતે આગામી દિવસોમાં DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ હાજરી આપી શકે છે.
Sep 18,2018, 7:57 AM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?