हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજકોટ માર્કેટિંગ યાર્ડ
રાજકોટ માર્કેટિંગ યાર્ડ News
gujarat
સહકારી ક્ષેત્રમાં જેના પર રાદડિયાનો હાથ હતો એણે જ બાજી મારી, માર્કેટમાં મોટો ઉલટફેર
રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટને સુકાની પદ સોંપવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડની ચેરમેનની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ આવ્યા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રૈયાણી જૂથે સાવલિયા માટે તો રાદડિયા જૂથે બોઘરા માટે લોબિંગ કર્યું હતું..
Jul 5,2024, 16:27 PM IST
Cyclone Nisarg
વાવાઝોડાને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસી લાવવાની મનાઈ ફરમાવાઈ
3 અને 4 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડા (Cyclone Nisarg) ની અસર જોવા મળશે. આ અસરને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદની આગાહી પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને બે દિવસ જણસી લઈને ન આવવા તાકીદ કરવામાં આવ્યા છે.
Jun 3,2020, 12:19 PM IST
Rajkot marketing yard
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓની હડતાળ યથાવત, જુઓ શું કહે છે વેપારીઓ....
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. યાર્ડના સત્તાધીશો અને વેપારીઓની આજે બેઠક મળી હતી. જેમાં વેપારી એસોસિયેશને તેમના પર કરવામાં આવેલા કેસો પાછા ન ખેંચવામાં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ મામલે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયાએ કહ્યું કે આ મામલે યાર્ડના સત્તાધીશો મુખ્યમંત્રીને મળવા જશે અને કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરવામાં આવશે. યાર્ડમાં મળેલી બેઠકમાં વેપારીઓ અને સત્તાધીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.
Feb 22,2020, 14:35 PM IST
કપાસ
રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક શરૂ
રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક શરૂ થઇ ચુકી છે. જો કે આ વખતે મગફળી અને કપાસની ક્વોલિટીમાં ખુબ જ ફરક છે. પાછોતરા વરસાદના કારણે ક્વોલિટી ખુબ જ ડાઉન ગઇ છે.
Nov 8,2019, 19:00 PM IST
Bhavantar Yojna
આ વર્ષે ભાવાંતર યોજના લાગુ કરવી શક્ય નથીઃ કૃષિપ્રધાન આરસી ફળદુ
ઉપરાંત ખેડૂતોની આત્મહત્યા મુદ્દે તેમણે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ ઓછું છે.
Oct 27,2018, 16:45 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા