हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત-પાકિસ્તાન યુદ્ધ
ભારત પાકિસ્તાન યુદ્ધ News
માધાપર
વિશ્વ મહિલા દિવસ: 300 ઝાંસીની રાણી, ભારત-પાક યુદ્ધમાં આ રીતે આપ્યો ફાળો
1971ના યુદ્ધ વખતે ભારતના પશ્ચિમ ભાગમાં વાયુસેનાને કામ આવી શકે એવું એક માત્ર એરપોર્ટ ભુજની ભાગોળે આવેલું હતું.
Mar 8,2019, 15:17 PM IST
ભારત
યુદ્ધ થશે તો કંગાળ થઇ જશે પાક, ડામાડોળ થઇ જશે પાડોશી દેશની અર્થવ્યવસ્થા
આતંકવાદને સહારો આપનાર પાકિસ્તાન જો યુદ્ધ કરે છે તો તેની અર્થવ્યવસ્થા ડગમગી જશે. વિદેશી સહાયતાથી ગુજરાન ચલાવી રહેલું પાકિસ્તાન કંગાળ થઇ જશે. તેને જરૂરી વસ્તુઓ આયાત કરવા માટે વિદેશી મુદ્વા એકઠી કરવી મુશ્કેલ થઇ જશે. બીજી તરફ ભારતીય અર્થવ્યસ્થા પોતાના મજબૂત આધાર સ્તંભના સહારે કોઇપણ સ્થિતિનો સામનો કરી શકે છે. હકિકત એ છે કે ભારતીય અર્થવ્યવસ્થા દરેક મામલે પાકિસ્તાની અર્થવ્યવસ્થા કરતાં અનેક ગણી સારી છે.
Mar 4,2019, 15:11 PM IST
શત્રુ સંપત્તિ
ભાગલા બાદ પાકિસ્તાન વસી ગયેલા લોકોના નામે ભારતમાં છે કરોડોની પ્રોપર્ટી
હાલ પાકિસ્તાને છંછેડેલા મુંબઈના જિન્ના હાઉસના મુદ્દાથી ભારતમાં શત્રુ સંપત્તિનો મુદ્દો ફરીથી ચગ્યો છે. પાકિસ્તાને મુંબઈના માલાબારમાં આવેલ મોહંમદ અલી જિન્નાના ઘર પર હક જતાવ્યો છે. ત્યારે ભારતે આ બંગલો પાકિસ્તાનને આપવાની ઘસીને ના પાડી દીધી છે. આ ઉપરાંત સરકારે 8 નવેમ્બરના રોજ સંસદમાં 49 વર્ષ જૂની શત્રુ સંપત્તિ એક્ટમાં બદલાવ કર્યો હતો. જે અંતર્ગત દેશ વિભાજન દરમિયાન પાકિસ્તાન અને ચીન જઈને વસેલા લોકોના ઉત્તરાધિકારીઓનો આ સંપત્તિ પરથી દાવો નાબૂદ થઈ ગયો છે. સરકાર આ સંપત્તિને કબજામાં લઈને વેચવાની તૈયારીમાં છે. શત્રુ સંપત્તિની હાલની માર્કેટ કિંત અંદાજે 3000 કરોડ રૂપિયા છે. કસ્ટોડિયનની પાસે પડેલી શત્રુ સંપત્તિના શેર વેચવાથી સરકારને આવક તો થશે, સાથે જ તેના ઉપયોગનું લક્ષ્યાંક પણ પૂરુ થશે. ત્યારે આ પહેલા જાણી લો કે શુ છે આ કાયદો અને તે કેવી રીતે લાગુ થશે.
Dec 22,2018, 8:28 AM IST
તનોટ માતા મંદિર
ભારતીય સૈનિકો પણ આ મંદિરની દૈવી શક્તિને માને છે, જ્યાં ઝીંકાયા હતા પાકિસ્ત
Dec 10,2018, 8:22 AM IST
ભારત-પાકિસ્તાન યુદ્ધ
1971 યુદ્ધ: PAKના હુમલાનો ભારતીય સેનાએ આપ્યો હતો મરણતોલ જવાબ, થઈ ગયા બે ટુ
47 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરીને 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી.
Dec 3,2018, 11:05 AM IST
1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
1971નું યુદ્ધ : કાળું કપડું અને પાંદડાઓથી ઢાંકવામાં આવ્યો હતો આખો તાજમહેલ
પાકિસ્તાની વાયુ સેનાના હવાઈ હુમલાઓને પગલે દેશમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તે છતાં સંગેમરમરથી બનાવેલ તાજમહેલ રાતમાં પણ ચમકતો હતો. આવામા ખતરો એ હતો કે, પાક વાયુ સેનાના લડાકુ વિમાન તાજમહેલને પોતાનુ નિશાન બનાવી શકે છે.
Dec 3,2018, 10:25 AM IST
Trending news
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે