हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત એર સ્ટ્રાઈક
ભારત એર સ્ટ્રાઈક News
પાકિસ્તાન
બાલાકોટ સ્ટ્રાઈક: ભારતનો દાવો એકદમ સાચો, પહેલીવાર પાકિસ્તાને 'આ' સત્ય સ્વી
પાકિસ્તાને પહેલીવાર સ્વીકાર્યું કે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના સાથે થયેલા હવાઈ સંઘર્ષમાં તેણે એફ-16 ફાઈટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો.
Apr 2,2019, 9:55 AM IST
પુલવામા આતંકી હુમલો
અમેરિકા-યુરોપના ભારતીયોને પરેશાન કરવાનો પાકિસ્તાનનો 'નવો પેંતરો' આવ્યો સામ
ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચતા પાકિસ્તાનનું બેવડું ચરિત્ર ફરી એકવાર સામે આવ્યું છે. એક બાજુ પાકિસ્તાન સતત શાંતિ અને સહયોગની અપીલ ભારત પાસે કરી રહ્યું છે અને બીજી બાજુ એવી કોશિશ કરે છે કે જેનાથી ભારતીયોને પરેશાન કરી શકાય. આ વખતે પાકિસ્તાને યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયોને હેરાનગતિ કરવાની ચાલ ચલી છે. આ ચાલ એવી છે કે જેનાથી યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયો અને બિઝનેસ માટે ભારત આવનારા વિદેશી વેપારીઓની અવરજવર રોકી શકાય.
Mar 15,2019, 13:01 PM IST
પુલવામા આતંકી હુમલો
ડરેલા પાકિસ્તાનનો નવો પેંતરો, આ શક્તિશાળી ગ્રુપમાંથી ભારતને હટાવવા મારે છે
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં જે રીતે વણસી ગયા છે તે દરમિયાન પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ નવા પેંતરા અજમાવી રહ્યું છે. પાકિસ્તાને એક નવો પેંતરો રચ્યો છે જેમાં મની લોન્ડરિંગ પર ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના એશિયા પેસિફિક ગ્રુપમાં ભારતને સામેલ કરવા બદલ પાકિસ્તાને આપત્તિ વ્યક્ત કરી છે.
Mar 10,2019, 11:33 AM IST
ભારત એર સ્ટ્રાઈક
PAK F-16એ 40-50 કિમીના અંતરેથી ભારતીય વિમાનો પર AMRAAM મિસાઈલો છોડી હતી
બાલાકોટ સ્થિત આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકથી હચમચી ઉઠેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીએ ભારતની હવાઈ સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી. આ માટે તેણે એફ-16નો ઉપયોગ કર્યો અને એટલું જ નહીં તેણે સુખોઈ-30 અને મિગ-21ને નિશાન બનાવીને ચારથી પાંચ મિસાઈલો પણ છોડી.
Mar 6,2019, 14:12 PM IST
પુલવામા આતંકી હુમલો
'રાતે મચ્છર બહુ હતાં તો HIT માર્યું, હવે મચ્છર કેટલા માર્યા તે ગણું કે પછી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારા લોકોને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વી. કે સિંહે જડબાતોડ જવાબ આપ્યો છે.
Mar 6,2019, 11:14 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા