हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
61/ 1
(8.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બુધવાર ઉપાય
બુધવાર ઉપાય News
budhwar upay
બુધવારે ભુલથી પણ ન કરતા આ 7 કામ, નોકરી અને વેપારમાં થતી પ્રગતિ લાભ અટકી જાશે
Budhwar Upay:શાસ્ત્રોમાં કેટલાક એવા કામ પણ જણાવવામાં આવ્યા છે જેને બુધવારના દિવસે કરવા નહીં. આ કાર્યો બુધવારે કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે અને સાથે જ નોકરી તેમજ વેપારમાં થતી પ્રગતિ પણ અટકી જાય છે.
Apr 17,2024, 8:01 AM IST
budhwar upay
બુધવારે કરેલા આ 7 કામથી જીવનમાં વધે છે સુખ-શાંતિ, નોકરી અને વેપારમાં પણ થાય છે ફાયદો
Budhwar Upay: બુધવારે આ સરળ ઉપાયો કરી લેવાથી જીવનમાં આવેલા વિઘ્ન દૂર થાય છે. સાથે જ કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે. આ ઉપાયો બુધવારે કરી લેવાથી નોકરી અને વેપારમાં પણ ફાયદો થાય છે.
Mar 13,2024, 11:02 AM IST
budhwar upay
Budhwar Upay: પૈસા નથી ટકતા તમારી પાસે ? તો બુધવારે આ સરળ કામ કરી બદલો તમારું ભાગ્ય
Budhwar Upay: બુધવારના દિવસે વ્રત કરવું પણ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરી લેવાથી જીવનમાંથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
Mar 6,2024, 7:45 AM IST
Budhwar Ke Upay
Budhwar Ke Upay: આકસ્મિક સંકટથી બચાવે છે બુધવારના આ ઉપાય, ગૃહ ક્લેશ થાય છે દુર
Budhwar Ke Upay: પ્રથમ પૂજ્ય ગણેશનું ધ્યાન કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દુર થઈ જાય છે. બુધવારના દિવસે કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં અચાનક આવતા સંકટને પણ દુર કરી શકાય છે. તો ચાલો આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ.
Nov 15,2023, 16:13 PM IST
astro tips
Astro Tips: સતત 7 બુધવાર કરો આ સરળ કામ, દરેક અધુરી મનોકામના ગણેશજી કરશે પુરી
Astro Tips: એક ચમત્કારી ઉપાય છે જે કોઈપણ વ્યક્તિની કોઈપણ મનોકામનાને પૂર્ણ કરી શકે છે. આ ઉપાય છે સાત બુધવારનો. સતત સાત બુધવાર સુધી કેટલાક સરળ કામ કરવાથી વ્યક્તિની કોઈ પણ મનોકામના પૂર્ણ થઈ શકે છે. તમારી પણ કોઈ મનોકામના અધુરી હોય તો તેને પૂરી કરવા માટે તમે સાત બુધવાર સુધી આ ઉપાય કરી શકો છો.
Oct 18,2023, 12:00 PM IST
Budhwar Ke Upay
નોકરીમાં અટક્યું હોય પ્રમોશન કે પગાર વધારો તો બુધવારે કરો આ ઉપાય, ઈચ્છા થશે પુરી
Budhwar ke Upay: જીવનમાં જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે પણ ભગવાન ગણેશની આરાધના કરવાથી સમસ્યાનું નિવારણ થઈ જાય છે. ખાસ કરીને બુધવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી ભગવાન ગણેશના અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે તમને એવા ચાર ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી નોકરી અને વેપારમાં વ્યક્તિને જબરદસ્ત સફળતા મળવા લાગે છે
Oct 18,2023, 9:29 AM IST
budhwar upay
બુધવારે કરી લો ભગવાન ગણેશના આ 5 ઉપાય, ખુલશે ભાગ્યના બંધ દ્વાર, ઘરમાં વધશે ધન-ધાન્ય
Budhwar Upay: બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી કાર્યમાં સફળતા, દરિદ્રતાથી મુક્તિ, કરજ મુક્તિ મળે છે. આ ઉપાયો કરવામાં એકદમ સરળ પણ છે. જો તમારા જીવનમાં પણ આવી કોઈ સમસ્યા છે તો તેને દુર કરવા માટે તમે પણ આમાંથી કોઈ એક ઉપાય કરી શકો છો.
Aug 9,2023, 7:14 AM IST
budhwar upay
Budhwar Ke Upay: જીવનમાં આવતી દરેક સમસ્યા ગણપતિ કરશે દુર, બસ બુધવારે કરો આ સરળ કામ
Budhwar Ke Upay: ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. કોઈપણ શુભ કાર્યકર્તા પહેલા ભગવાન ગણેશની વિધિ વિધાન થી પૂજા કરવામાં આવે છે. બુધવારનો દિવસ ભગવાન ગણપતિની આરાધના કરવા માટે સમર્પિત દિવસ છે. આ દિવસે વ્યક્તિ જો શ્રદ્ધાથી ભગવાન ગણેશની પૂજા કરે તો તેના જીવનમાં આવેલી દરેક સમસ્યા દૂર થઈ શકે છે.
Jul 19,2023, 7:51 AM IST
Trending news
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?