हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
67/ 1
(11)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પીએનબી
પીએનબી News
bank
દેશની 6 મોટી બેન્કોમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની લિમિટ, દરરોજ આટલા રૂપિયા થશે ટ્રાન્સફર
તમે પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતા હશો પરંતુ તેની પણ એક લિમિટ હોય છે. તે લિમિટથી વધારે રૂપિયા એક દિવસમાં ટ્રાન્સફર કરી શકાય નહીં. તમે પણ જાણો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની લિમિટ.
Jan 26,2023, 18:23 PM IST
Properties e-auction
સાવ સસ્તામાં શાનદાર ઘર લેવાની છે ઈચ્છા? વધુ વિગતો માટે કરો ક્લિક
તમારી પાસે સસ્તામાં સારી પ્રોપર્ટી ખરીદવાની સુવર્ણ તક આવી છે.
Dec 25,2020, 10:15 AM IST
cbi
CBIએ PNB વિરુદ્ધ દાખલ કર્યો કેસ, ઓફિસરોએ નીરવ મોદી જેવું ફ્રોડ આચર્યુ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ઓડિશામાં પંજાબ નેશનલ બેન્ક (PNB) વિરુદ્ધ 32 કરોડના ફ્રોડનો કેસ દાખલ કર્યો છે. આ મામલો બિલકુલ નીરવ મોદીની જેમ છે. જેમાં બેન્કના અધિકારીઓ સાથે મળીને Global Trading Solution Ltdએ CC અને Lcની સુવિધા લીધી. ત્યારબાદ પૈસા બીજી કંપનીઓમાં ટ્રાન્સફર કરી લીધા. CBIએ તેમા PNBના ચાર અધિકારીઓ અને કંપનીના માલિક અભિનાષ મોહંતી સહિત 9 લોકોની સામે કેસ કર્યો છે.
Jun 11,2020, 9:12 AM IST
Nirav Modi
Nirav Modi ને મોટો ઝટકો: કોર્ટે આપ્યો આટલા કરોડની સંપત્તી જપ્ત કરવાનો આદેશ
મુંબઇમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) કોર્ટે સોમવારે ભાગેડુ હીર વ્યાપારી નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેની 1400 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આફ્યો. નીરવ મોદી પંજાબ નેશનલ બેંકનાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેનો ગોટાળાના કેસનો મુખ્ય આરોપી છે.
Jun 8,2020, 22:52 PM IST
આઇસીઆઇસીઆઇ
હવે આ પ્રાઇવેટ બેંકે ઘટાડ્યા સેવિંગ પર વ્યાજ દર, ગ્રાહકો થશે નુકસાન
ગત અઠવાડિયે સામાન્ય ખાતાધારકોને વિભિન્ન બેંકો દ્વારા બચતમાં ઓછું વ્યાજ આપવાના સમાચાર સતત મળી રહ્યા છે. હવે ફક્ત સરકારી બેંક જ બચત ખાતામાં ઓછું વ્યાજ આપવાની વાત કરી રહ્યા હતા. પરંતુ હવે આમાં વધુ એક બેંકનું નામ ઉમેરાયું છે. દેશની સૌથી મોટી આઇસીઆઇસીઆઇ બેંકે પણ સેવિંગ એકાઉન્ટ પર આવતા વ્યાજમાં ઘટાડાની જાહેરાત કરી છે. નવો નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ થઇ ચૂક્યો છે.
Jun 5,2020, 9:02 AM IST
પંજાબ નેશનલ બેંક
PNB એ આપ્યો ગ્રાહકોને ઝટકો, ખાતાધારકોને થનાર ફાયદા પર કાતર ફરી વળશે
દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ પોતાના ગ્રાહકોને લોકડાઉન વચ્ચે એક ઝટકો આપ્યો છે. બેંકના ગ્રાહકોના બચત ખાતામાં મળનાર વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
Jun 4,2020, 16:47 PM IST
પીએનબી
દેશની આ મોટી બેંકે ઘટાડ્યા પોતાના વ્યાજ દર, ખૂબ સસ્તી થઇ ગઇ છે હોમ અને ઓટો લોન
બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ લોન પર રેપો રેટ સાથે સંકળાયેલા વ્યાજ 0.40 ટકા સસ્તું કરવાની સોમવારે જાહેરાત કરી હતી. હવે આ વ્યાજ દર 7.05 ટકાથી ઓછું થઇને 6.65 ટકા થઇ જશે.
Jun 2,2020, 11:07 AM IST
પીએનબી
અભ્યાસ છોડીને હીરાના બિઝનેસમાં જોડાયો હતો મેહુલ ચોક્સી, આજે રડાર પર
તમને જણાવી દઇએ કે હીરાના વેપારી મેહુલ ચોક્સી ગત વર્ષથી એંટીગુઆમાં છે. થોડા દિવસો પહેલાં તેણે એક સ્થાનિક ટીવી ચેનલને કહ્યું હતું કે તેના ડોક્ટર્સને તેને યાત્રા ન કરવાની સલાહ આપી છે. તેણે દાવો કર્યો હતો કે તે ભારતથી ભાગ્યો નથી પરંતુ હોટ સર્જરી માટે દેશ છોડ્યો હતો.
Sep 26,2019, 14:46 PM IST
Nirmala Sitharaman
મોદી સરકારનો ચમત્કાર, બેંકોના ડુબેલા 1.21 લાખ કરોડ પાછા આવ્યા
નાણામંત્રીએ જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 18થી ઘટાડીને 12 કરવાની જાહેરાત કરી, 6 નાની બેંકોને 4 મોટી સરકારી બેંકોમાં મર્જર કરવામાં આવ્યું છે
Aug 30,2019, 19:01 PM IST
પીએનબી
PNBમાં થઇ શકે છે 2 મોટા બેંકોનું મર્જર, નાણા મંત્રાલયે તૈયાર કર્યો પ્લાન
મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકાર તેજ એક્શનમાં કામ કરી રહી છે. ખાસકરીને નાણા મંત્રાલયને ઘણી જવાબદારીઓ સોંપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત અધિકારીઓ સાથે બેઠક કરી રહી છે. સૌથી મોટા સમાચાર એ છે કે બેંકોના મર્જરને લઇને નાણા મંત્રાલયે એક્શન તેજ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા અને બેંક ઓફ બરોડા બાદ પંજાબ નેશનલ બેંકના મર્જરને લઇને પગલું ભરવા જઇ રહ્યા છે. નાણા મંત્રાલયે આ મામલે બેંકોની સાથે મર્જર પર ચર્ચા પણ કરી છે.
Jun 12,2019, 17:52 PM IST
PNB
કાલથી બંધ થઇ રહી છે PNB આ સર્વિસ, તમામ ગ્રાહકોને પૈસા ઉપાડી લેવા આદેશ
જો તમે પણ પંજાબ નેશનલ બેંકના ગ્રાહક હો તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ
Apr 30,2019, 19:02 PM IST
Jet Airways
Jet Airways ને નથી મળી રાહત, PNBએ 2050 કરોડ રૂપિયાનું દેવુ આપવાનો ઇન્કાર
જેટ એરવેઝે પણ શેર બજારોને મોકલવામાં આવેલી માહિતીમાં સ્પષ્ટ કર્યું કે તેને પીએનબી તરફથી કોઇ જ નવી લોન નથી મળી
Mar 14,2019, 21:27 PM IST
આરબીઆઇ
SWIFT દ્વારા નીરવ મોદીએ કર્યો હતો ગોટાળો, 36 બેંકોને ફટકાર્યો દંડ
ભારતીય રિઝર્વ બેંકે સ્વિફ્ટ (SWIFT= સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટર બેંક ફાઇનેંશિયલ ટેલિકોમ્યુનિકેશન) સિસ્ટમ સાથે જોડાયેલા નિયમોનું યોગ્ય પાલન નહી કરતાં સરકારી, ખાનગી અને વિદેશી બેંકો સહિત કુલ 36 બેંકો પર 71 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. કેંદ્વીય બેંકે શુક્રવારે આ જાણકારી આપી. સ્વિફ્ટ એક વૈશ્વિક સંદેશ સોફ્ટવેર છે જેનો ઉપયોગ નાણાકીય એકમોની લેણદેણ કરવામાં આવે છે. હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ આ સિસ્ટમનો દુરઉપયોગ કરીને પંજાબ નેશનલ બેંક સાથે 14,000 કરોડ રૂપિયાની છેતરપિંડીને અંજામ આપ્યો હતો.
Mar 9,2019, 15:54 PM IST
પંજાબ નેશનલ બેન્ક
દેશની 4 મોટી બેન્કનો PNBમાં થઈ શકે છે વિલય, કઈ બેન્કમાં છે તમારૂ એકાઉન્ટ
છેતરપિંડીનો શિકાર પંજાબ નેશનલ બેન્કમાં સુધારનો એજન્ડા લાગૂ કરવાના મામલામાં જાહેર ક્ષેત્રોની બેન્કમાં સૌથી આગળ રહ્યું છે.
Mar 2,2019, 17:35 PM IST
એલઆઇસી
આજથી બદલાઇ જશે આ 5 વસ્તુઓ, તમારી જીંદગી પર પડશે સીધી અસર
ટેક્સપેયર www.incometaxindiaefiling.gov.in પર લોગ ઇન કરીને તે જાણી શકે છે કે તેનું બેંક એકાઉન્ટ પાન સાથે લીંક છે કે નહી.
Mar 1,2019, 18:32 PM IST
મેહુલ ચોક્સી
મેહુલ ચોક્સીએ કહ્યું, 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકું
દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મેહુલ ચોક્સીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં કહ્યું કે તે ફ્લાઇટમાં 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકે. તમને જણાવી દઇએ કે મેહુલ ચોક્સીને ભાગેડૂ નાણાકીય અપરાધી જાહેર કરવા માટે પ્રિવેંશન ઓફ મની લોંડ્રિંગ એક્ટ (PMLA) સ્પેશિયલ કોર્ટમાં ઈડી (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં મેહુલ ચોક્સી દ્વારા પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં આ વાત કહી છે. મેહુલ ચોક્સીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ ઇન્ટરપોલ દ્વારા તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે.
Dec 25,2018, 11:58 AM IST
PNB
પંજાબ નેશનલ બેંકનું વાપીમાં પણ 1 કરોડનું ભોપાળુ પકડાયું
Vapi One More PNB Loan Scam found from Gunjan Branch Vapi
Dec 5,2018, 15:51 PM IST
પીએનબી
PNB ગ્રાહકો માટે ખરાબ સમાચાર, આ તારીખ બાદ બેકાર થઇ જશે 'ચેક બુક'
આરબીઆઇના નિર્દેશ બાદ પીએનબીએ પોતાના ગ્રાહકોને સીટીએસ વિનાના ચેક પાછા લઇને તેની જગ્યાએ નવા ચેક આપવાનું કહ્યું છે.
Sep 7,2018, 16:05 PM IST
પંજાબ નેશનલ બેંક
શું બંધ થઇ જશે PNB ની સૌથી મોટી બ્રાંચ? જાણો બેંકે શું આપ્યું નિવેદન
નીરવ મોદીના કૌભાંડના લીધે ચર્ચામાં આવેલી આ બેંકની બ્રેડી બાંચ બંધ થવાની ચર્ચા છે. જોકે બેંકે તેના પર વિરામ લગાવી દીધો છે. પરંતુ સૂત્રોનું માનીએ તો બેંક મેનેજમેંટે આ બ્રાંચને બંધ કરવા માંગતું હતું. બ્રાંચમાં હવે કોઇપણ પ્રકારનું કોર્પોરેટ બેકિંગ નહી થાય.
Jul 4,2018, 13:58 PM IST
નીરવ મોદી
પીએનબી ગોટાળામાં મોટો ખુલાસો, 'અહીં' છુપાઈને બેઠો છે નીરવ મોદી
મામલાની તપાસ કરી રહેલ સીબીઆઇએ એના પ્રયાસ સઘન બનાવી દીધા છે
Jun 12,2018, 13:00 PM IST
Trending news
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?