हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જૈન મુનિ
જૈન મુનિ News
gujarat news
જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે લીધી સમાધિ, PM મોદીએ વ્યક્ત કરી દુઃખની લાગણી
Acharya Vidhya Sagar Maharaj Samadhi: આચાર્ય શ્રી વિદ્યાસાગરે 3 દિવસ પહેલાં અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરીને સંથારો લીધો હતો અને છત્તીસગઢના ડોંગરગઢમાં 17-18 ફેબ્રુઆરીની રાત્રે એટલેકે, ગઈ કાલે રાત્રે 2.30 કલાકે ચંદ્રગિરી તીર્થ ખાતે તેમણે પ્રાણ ત્યાગી દીધા હતા.
Feb 18,2024, 12:25 PM IST
સ્વતંત્રતા દિવસ
PM મોદીએ સંભળાવ્યો ગુજરાતના જૈન મુનિનો કિસ્સો, જેમણે કહ્યું હતું કે...
પીએમ મોદીએ 73મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતાં જળ સંરક્ષણની જરૂરિયાત પર ભાર મુક્યો. તેમણે કહ્યું કે આ મુદ્દે સરકારની પ્રાથમિકતાને તે આધાર પર સમજી શકાય છે કે અમે નવી સરકાર બન્યાના 70 દિવસની અંદર જ જલ શક્તિ મંત્રાલય બનાવ્યું.
Aug 15,2019, 10:09 AM IST
સુરત
સુરતના જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ
સુરતના જૈન મુનિ શાંતિસાગરના દુષ્કર્મનો મામલે એડિશનલ સેશન્સ કોર્ટમાં શરૂ થઈ ન્યાયિક કાર્યવાહી, નવી સિવિલના બે મેડિકલ ઓફિસરની જુબાની લેવાઈ, એક મેડિકલ ઓફિસરની જુબાની થઈ પૂર્ણ
May 3,2019, 16:13 PM IST
નારાયણ સાંઇ રેપ કેસ
નારાયણ સાંઇ બાદ જૈન મુનિનો વારો, રેપ કેસમાં ન્યાયિક કાર્યવાહી થઇ શરૂ
2017માં સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકમાં જૈન શ્રાવિકા સાથે દુષ્કર્મ અંગેની ફરિયાદના ચકચારી કેસમાં જેલવાસ ભોગવતા દિગમ્બર જૈન મુનિ શાંતિસાગરજી વિરુધ્ધ પુરવણી ચાર્જશીટ તથા ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે આજથી એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ન્યાયિક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
May 2,2019, 16:16 PM IST
સુરત
સુરતના જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ
સુરતના જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. એડિશનલ સેશન્સ કોર્ટમાં શરૂ થયેલી કાર્યવાહીમાં નવી સિવિલના મેડિકલ ઓફિસરની જુબાની લેવામાં આવી છે. નવા પેપર્સ રજૂ કરવામાં આવતાં મુદ્દત અપાઈ છે. હવે વધુ કાર્યવાહી આવતીકાલે હાથ ધરવામાં આવશે.
May 2,2019, 15:48 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
જૈન મુનિ તરુણ સાગરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક
જૈન મુનિ તરુણ સાગરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે તેમની મહાન શિક્ષા લોકોને હંમેશા પ્રેરણા આપતી રહેશે.
Sep 1,2018, 11:33 AM IST
જૈન મુનિ
જૈન મુનિ તરુણ સાગરનું નિધન, આ નિવેદનોના કારણે થયો હતો વિવાદ
જૈન મુનિ સંત તરુણ સાગરનું 51 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. તેમનું સ્વાસ્થ્ય છેલ્લા બે દિવસથી ખુબ કથળી ગયું હતું.
Sep 1,2018, 11:20 AM IST
જૈન મુનિ
જૈન મુનિ તરુણ સાગર મહારાજનું 51 વર્ષની વયે દિલ્હીમાં નિધન
પ્રસિદ્ધ જૈન મુનિ તરુણ સાગર મહારાજનું 51 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી શોકની લહેર વ્યાપી ગઈ છે.
Sep 1,2018, 8:33 AM IST
જૈન મુનિ
શું સંથારાથી દેહનો ત્યાગ કરશે જૈન મુનિ તરુણ સાગર? VIDEOમાં જોવા મળી રહ્યાં
સંથારા શરૂ કરી ચૂકેલા જૈન મુનિ તરુણ સાગરની હાલત ખુબ જ નાજુક થઈ ગઈ છે.
Aug 31,2018, 11:13 AM IST
જૈન મુનિ
જૈન મુનિ તરુણ સાગરની હાલત નાજુક, ડોક્ટરોએ હાથ ઊંચા કરતા શરૂ કર્યા સંથારા
પ્રસિદ્ધ જૈન મુનિ તરુણ સાગર મહારાજની હાલત ગંભીર છે. મેક્સ હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી.
Aug 31,2018, 9:52 AM IST
Trending news
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી