हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભવાન ભરવાડ
ભવાન ભરવાડ News
ભાજપ
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં પોલીસે પાડ્યાં દરોડા , જુઓ વિગત
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં પોલીસે દરોડા પાડ્યાં છે. હોટલમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે આ દરોડા પાડવામાં આવ્યાં છે. જેમાં 10થી વધુ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. જ્યારે પાંચથી છ મોંઘીદાટ કાર પણ જપ્ત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય, ભાજપ અગ્રણી ભવાન ભરવાડની છે હોટલ. સોલા પોલીસે ગોકુલ હોટલમાં રેડ કરી. ઘેટા-ઊન નિગમના ચેરમેન છે ભવાન ભરવાડ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન.
Jun 28,2019, 19:25 PM IST
ભવાન ભરવાડ
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં રેડ
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં સોલા પોલીસ દ્વારા જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે. ગોકુલ હોટલમાં રેડ કરીને પોલીસે 10 જેટલા જુગારીઓને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે.
Jun 28,2019, 18:51 PM IST
state govt.
ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી શું કરવા કહ્યું
માલધારીઓના પ્રશ્ને ભવાન ભરવાડે સરકાર સાથે કરી મુલાકાત. સરકારે શહેર કે ગામ બહાર જગ્યા આપવા આપી હૈયા ધારણા. માલધારીઓ પાસે જગ્યા માટે મંગાવ્યા સૂચન. ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી સૂચન આપવા કરી અપીલ.
May 20,2019, 19:55 PM IST
state govt.
ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી શું કરવા કહ્યું
માલધારીઓના પ્રશ્ને ભવાન ભરવાડે સરકાર સાથે કરી મુલાકાત. સરકારે શહેર કે ગામ બહાર જગ્યા આપવા આપી હૈયા ધારણા. માલધારીઓ પાસે જગ્યા માટે મંગાવ્યા સૂચન. ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી સૂચન આપવા કરી અપીલ.
May 20,2019, 13:04 PM IST
AMC-Herdsmen Clash Case
પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેમ લખ્યો પત્ર?
અમદાવાદમાં ઢોર પકડવા મુદ્દે થયેલી ઘટના બાબતે પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાન ભરવાડે પત્ર લખ્યો. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લખવામાં આવ્યો આ પત્ર. સમાજના લોકો સાથે અત્યાચાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
May 13,2019, 20:55 PM IST
Trending news
Gold rate
ભાવમાં જોરદાર કડાકો...અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતમાં આજે શું છે સોના-ચાંદીના ભાવ?
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર