हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાર્તિક પૂર્ણિમા
કાર્તિક પૂર્ણિમા News
કાર્તિકેય ભગવાન
પાટણમાં ભક્તોએ કાર્તિકેય સ્વામી ભગવાન કર્યા દર્શન, વર્ષમાં એક જ વાર ખુલે છે આ મંદિર
નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાનના દર્શન કરવાની પૂર્ણિમા હોઈ તેને કાર્તિકેય પૂર્ણિમા કહેવામાં આવે છે. આ કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણ માં આવેલ છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન છે.
Nov 30,2020, 13:05 PM IST
દેવ દિવાળી
ઈતિહાસમાં પ્રથમ વખત દેવ દિવાળીના દિવસે સુપ્રસિદ્ધ શામળાજી મંદિર બંધ
કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા આજે પ્રથમ વખત કાર્તિક પૂર્ણિમાના દિવસે શામળાજી મંદિર બંધ રાખવામાં આવ્યું છે.
Nov 30,2020, 11:22 AM IST
accident
શામળાજી મંદિરે દર્શન કરીને પરત કરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, 4ના મોત
અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ટ્રકે રીક્ષાને અડફેડે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે રીક્ષાને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો. આજે કાર્તિક પૂનમ હોવાથી શામળાજી મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
Nov 12,2019, 21:05 PM IST
accident
અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અકસ્માત, 4 લોકોના મોત
શામળાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો.
Nov 12,2019, 22:10 PM IST
કાર્તિક પૂર્ણિમા
કાર્તિક પૂર્ણિમા 2019: દેશભરના ઘાટો પર ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ
આમ તો પૂર્ણિમાના ચાર દિવસ પહેલા દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે, પરંતુ તેમના જાગૃત અવસ્થામાં હોવાની પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા છે, જેનું વ્રત, પૂજા અને સ્થાન-દાન માટે વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે.
Nov 12,2019, 15:54 PM IST
kartik purnima
કાર્તિકી પૂનમે ભક્તિનો મહાસાગર, જુઓ વીડિયો
Kartiki purnima celebrating in shamlaji mandir
Nov 23,2018, 10:58 AM IST
દેવ દિવાળી
દેવ દિવાળીએ દીપદાન કરવાથી મળે છે આવું ફળ
આ તહેવાર પાંચ દિવસો સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત પ્રબોધિની એકાદશીના દિવસે થાય છે, જે મહિનાના 11મા દિવસે હોય છે. તહેવાર દેવદિવાળીના દિવસે પૂરો થાય છે. જે આ મહિનાની શુક્લ પક્ષના 15મા દિવસે હોય છે. દેવદિવાળીના દિવસે ગંગા સ્નાન કરવું બહુ જ શુભ માનવામાં આવે છે.
Nov 23,2018, 9:53 AM IST
Trending news
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર