Belpatra Upay: બીલીપત્ર પર આ વસ્તુ લગાડી શિવલિંગ પર ચઢાવો, મહાદેવ રાતોરાત પુરી કરશે મનની ઈચ્છા

અચૂક ઉપાય

મહાશિવરાત્રી પર મહાદેવને પ્રસન્ન કરવા હોય તો આ અચૂક ઉપાય અજમાવી શકો છો.

મહાશિવરાત્રી 2025

બીલીપત્ર મહાદેવને અતિપ્રિય છે. બીલીપત્રના પાન પર મધ લગાડી શિવજીને અર્પણ કરવાથી ચમત્કારી લાભ થાય છે.

સુખ-સમૃદ્ધિ વધે

બીલીપત્ર પર મધ લગાડી શિવલિંગ પર ચઢાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

બીલીપત્ર પર મધ

બીલીપત્ર પર મધ લગાડી શિવલિંગ પર અર્પણ કરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે.

ગ્રહનો દોષ

મહાશિવરાત્રી પર આ ઉપાય કરવાથી બુધ ગ્રહનો દોષ હોય તે દુર થાય છે.

સ્વાસ્થ્ય સમસ્યાઓ

શિવલિંગ પર મધવાળું બીલીપત્ર ચઢાવવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ દુર થઈ શકે છે.

વૈવાહિક જીવનની સમસ્યા

બીલીપત્ર પર મધ લગાડી શિવલિંગ પર ચઢાવવાથી વૈવાહિક જીવનની સમસ્યા દુર થાય છે.